#😢નાઈજીરિયામાં નરસંહાર 50ની હત્યા નાઈજિરિયામાં નરસંહાર : હથિયારધારીઓએ 50 લોકોની હત્યા કરી, મહિલા-બાળકોના અપહરણ
ગામના એક નિવાસી અબ્દુલ્લાહી સાનીએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, આ હુમલામાં તેણે પોતાના પરિવારના ત્રણ સભ્યો ગુમાવ્યા છે અને આખું ગામ હાલમાં શોક અને ભયમાં છે. નાઈજીરિયામાં 'બંદૂકધારી ડાકુઓ' દ્વારા કરવામાં આવતા આ પ્રકારના હુમલાઓ સતત વધી રહ્યા છે. ખંડણી માટે અપહરણ અને હત્યાની વધતી ઘટનાઓને રોકવા માટે સરકાર પર ભારે દબાણ છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા ઉત્તર નાઈજીરિયામાં સુરક્ષા વ્યવસ્થા એક મોટો પડકાર બની રહી છે. #🌏 વિદેશની અપડેટ્સ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🔥 બિગ અપડેટ્સ @≛⃝ 🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟ ✨✮⃝