જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
546 views
🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ,,,, આ બ્રહ્માંડની અંદર આ ધરતી ઉપર,,,, ઉર્જા શક્તિ જ સર્વોપરી છે,, તમે વિચાર કરો,,,, કોઈપણ પદાર્થ,, આ ધરતી, માનવ શરીર કે વૈજ્ઞાનિક ઉપકરણો,, પાવર અથવા તો ઊર્જાશક્તિ વગર ચાલતા નથી,,, બંધુઓ ઉર્જા શક્તિ સર્વોપરી છે,,, માટે બંધુઓ,,, સેવ ઉર્જા,, ઉર્જા શક્તિ બચાવો,, મનને કંટ્રોલ કરો,, અને મનની શક્તિ એકત્રિત કરો સંગ્રહિત કરો અને, મૂળ તત્વ,,, મૂળ શક્તિ ,પરમાત્મા શક્તિ સુધી પહોંચો,,બસ મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય અને લક્ષ આ છે 🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️ 🕉️🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️