ભાજપનું ઘી, ભાજપની ખીચડીઃ નવનીતને ન્યાય મળ્યો, જયરાજને જામીન મળ્યા, વરઘોડો ન નીકળ્યો, અંતે સૌ ખુશ
Jayraj Ahir Bail Granted In Bagdana Case : બગદાણા હુમલાનો ચકચારી કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને મહુડા કોર્ટે આજે જામીન આપ્યા છે. ત્યારે જયરાજ 14માં દિવસે જેલમુક્ત થશે, આજે 6 આરોપીના જામીન મંજૂર થયા છે