C R Paatil
693 views
માતૃભાષા એ આપણી સંસ્કૃતિનો, આપણાં વારસાનો પાયો છે. એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાની માતૃભાષામાં જેટલો અભિવ્યક્ત થઇ શકે છે એટલો અને એવી રીતે બીજી ભાષામાં વ્યક્ત નથી થઇ શકતો. આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પણ શિક્ષણમાં માતૃભાષાને મહત્વ આપ્યું છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં થાય છે ત્યારે બાળકનો પાયો મજબૂત બને છે. આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને માતૃભાષાને વંદન કરું છું 🙏 #bjp gujarat #