જળનો ઉત્સવ, જન ભાગીદારીનો સંકલ્પ….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ દેશમાં જન ભાગીદારીથી જળસંચય એક જન આંદોલન બની ગયું છે.
ઉદ્યોગ, કૃષિ અને દરેક નાગરિકના સહયોગથી જળ સંરક્ષણનું આ અભિયાન વધુ અસરકારક બની શકે છે.
આપ સૌને જળ સંચયનાં આ જન આંદોલનમાં જોડાવા અપીલ કરું છું.
#WorldWaterDay #JalShakti #WaterSecurity #JanBhagidari
#JalJeevanMission
#bjp gujarat #