જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
719 views
21 hours ago
🕉️🕉️🌹 મારા બંધુઓ,,,, તમે વિચાર કરો 🌹🌹🕉️ યુદ્ધ અને વિનાશ તો યુગે , યુગે થાય છે,,, એટલી વાત સાચી કે,,,, આપણે કુદરતી છીએ,,, અને કુદરત અને પ્રકૃતિને આધીન છીએ,, જ્યારે આપણે કૃત્રિમતા,,, ઉભી કરીએ છીએ,,એટલે આપણે સમય પહેલા વિનાશ, પ્રલય ને આમંત્રણ આપીએ છીએ,,, મતલબ સમય પહેલા વિનાશ યુદ્ધ,, પ્રલય કે કુદરતી આફતો આવી પડે છે,,, બંધુઓ આપણે જે કાંઈ કરીએ જે કાંઈ થાય છે એ બધું જ, અસલમાં કુદરત પ્રકૃતિને આધીન છે,,, અને એને આધીન જ બધું થાય છે,,,, આપણે ફક્ત આપણું કર્મ અને ફરજના અધિકારી છીએ,,,, બાકી બધું અંતે તો,, કુદરત અને પ્રકૃતિને આધીન હોય છે,,, આથી જ બંધુઓ બુદ્ધ ભગવાને કીધેલ છે કે,,,,, વિજ્ઞાન જ સત્ય છે અને આ પ્રકૃતિ જ ઈશ્વર છે,,,, બાકી આ, ધરતી ઉપરના બધા જ ભગવાન એને આધીન હોય છે અને,,, એને અનુસરવું પડે છે 🕉️🕉️ 🕉️🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🌹🕉️ 🕉️🕉️🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️🕉️