🕉️🕉️🕉️💐💐🌹 મારા બંધુઓ,,, મહાન ભારતની પ્રણાલીકા છે કે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી આ વાત સત્ય છે પણ,,,, દરેક જુદા જુદા સ્ટેપ દિશા પ્રકારના ગુરુ હોય છે,,, આ,ચારેય. યુગના ગુરુઓ કળિયુગમાં,, જુદા જુદા સ્ટેપ , દીસા એની પહોંચ,, પ્રમાણે છે,, આ કળયુગ હાલના સમયમાં,,, વિજ્ઞાન શક્તિ આગળ વધી ગઈ છે
માટે વિજ્ઞાન ગુરુએ આખા બ્રહ્માંડનું પૂર્ણ સત્ય, પૂર્ણ સત્ય જ્ઞાન તમામ પાસાં ,પુરાવા તેમજ સાબિતી સાથે બતાવી દીધેલ છે,,, પૂર્ણ સત્ય માટે આ ગુરુ સર્વોપરી છે એનું નામ છે,, પૂર્ણ સત્ય છે એને પુરાવા આપેલા છે,,, બંધુઓ
એનું નામ છે ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન,,,,
અસલમાં એ પંચ તત્વોનું જ્ઞાન છે આખા બ્રહ્માંડનું જ્ઞાન છે
અને પૂર્ણ સત્ય સમજ્યા વગર આપણો ઉદ્ધાર નથી અને સર્વોપરી. 🌷 ગુરુ 🌷આ છે,,, આલ્બર્ટ આઈન્સ્ટાઈન
🕉️🌺🌺🌹🌷 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌷🌹🕉️
🕉️🌹🌹🌷
#મેરા ભારત મહાન 🇮🇳 🌷🌹🌺🕉️