જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
621 views
23 days ago
🕉️🕉️🕉️🌹🌹 મારા બંધુ યાદ રાખો અને વિચાર કરજો કે,,,, આ ધરતી ઉપર સૌથી પરીપૂર્ણ શુદ્ધ અને સત્ય ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,,, ભગવાન બુદ્ધે પણ આ, ગુરુની સાબિતી આપેલ છે કે,,,, એને બતાવેલ છે કે બ્રહ્માંડની અંદર આ ધરતી ઉપર🌷 વિજ્ઞાનજ સત્ય છે🌷 અને,,, આ 🌹 પ્રકૃતિ જ ઈશ્વર છે 🌹 તમે વિચાર કરો વિજ્ઞાન એટલે વિજ્ઞાન ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈને આખા બ્રહ્માંડના પુરાવા અને સાબિતી આપીને પરિપૂર્ણ શુદ્ધ અને પવિત્ર, સત્ય આ,,, આખા બ્રહ્માંડનું બતાવેલ છે આ,,પ્રકૃતિ આ કુદરત આ બધું,,આ, બ્રહ્માંડનાં પંચ તત્વોની ક્રિયાનું જ,,, પરિણામ છે,,,, યાદ રાખજો કે,,,આ, વિશ્વ વિજ્ઞાન જગત ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને સમજ્યાં વગર તમે ક્યારેય પણ સત્ય જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો,,,, નહીં કરી શકો એટલે નહીંજ કરી શકો,, કારણકે ગૂરૂને સમજ્યાં વગર તમે ક્યારેય પણ સત્ય પ્રાપ્ત નહીં કરી શકો,,,,🌷🌷🌷🌹🌹🌺🌺💐💐🕉️🕉️🕉️ 🕉️🌹🕉️🌺 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️ 🕉️🌹🌺💐🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️💐🌺🌹