🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરો જાણો અને સમજો,,,, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન બતાવેલ છે કે આ બ્રહ્માંડની અંદર,,, મુખ્ય ત્રણ જથ્થા છે,,,,E=MC2. ===એનર્જી. પદાર્થ. અને
ઉર્જા અથવા તો પ્રકાશ ની ઝડપ. આ,, ત્રણેય જથ્થા અચળ,, જળવાય છે,,, આ બધું સાપેક્ષ છે, પણ ફક્ત
પ્રકાશ કે ઉર્જા ની ઝડપ નિરપેક્ષ છે કારણ કે,, ઉર્જા આ બ્રહ્માંડ નું સંચાલન કરે છે,,,, ઉર્જા પદાર્થમાં રૂપાંતર થાય છે
અને પદાર્થ ઉર્જામાં રૂપાંતર થાય છે,,,,પણ બંધુઓ,,,કાર્ય કરતી શક્તિ ઉર્જા શક્તિ છે,,,, ઉર્જામાંથીજ બજધુ સર્જન થાય છે,,, અને ઉર્જાશક્તિ જ,,,કાર્ય કરતું પરિબળ છે આ વાત વિજ્ઞાન જગતને શીખવાની અને સમજવાની છે🕉️
,🕉️🕉️🌷 ઓમ નમો ગુરુદેવાય નમઃ 🌷🌷🕉️🕉️
🕉️🕉️🌷
#મેરા ભારત મહાન 🇮🇳 🌷🌷🌷🕉️🕉️🕉️