🌹🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ,,,, જ્યાં સુધી તમારી અંદર,,,,, નિઃસ્વાર્થતા,,, નિર્ભયતા,,, અને શુદ્ધ પ્રેમ,,, પ્રગટ
નહીં થાય,,, ત્યાં સુધી,, પરમાત્મા સુધી કે ભગવાન સુધીનું કદમ નહીં કરી શકો,,, તમારો અવાજ નહીં પહોંચી શકે તમારી પ્રાર્થના નહીં પહોંચી શકે અને તમે પણ નહીં પહોંચી શકો નહીં સમજી શકો,,, કારણ કે,,,, માંગણી કે સ્વાર્થ
આ ધરતી ઉપર જ છે,,,, બાકી મુક્ત થવું એ તો,
માંગણી અને સ્વાર્થ વગરની વાત છે,,,, બંધુ મુક્ત થવું એનું નામ જીવન છે,,, અને જીવનનું અંતિમ ધ્યેય અને લક્ષ્ય છે
🌹🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🌹🕉️🕉️
🌹🕉️🕉️🌷
#મેરા ભારત મહાન 🇮🇳 🌷🌷🕉️🕉️🕉️