🌹🕉️🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,,, 🌹🕉️🕉️
આ ધરતી ઉપરના માનવી પાસે પરમાત્મા બરોબર શક્તિ પડેલી છે,,, આ ધરતી ઉપર કઈ સંતો,,, શૂરવીરો,,, દાનવીરો,, અને બલિદાન આપનારાઓએ સાબિત કરી દીધેલ છે,, કે,,,આ, ધરતી ઉપરનાં,, માણસો,, પરમાત્મા કરતાં પણ,, વધીને બની શકે છે,,,, તો બંધુ ઓ,, આપણે પણ એ જ ધરતી ઉપરના,, માણસો છીએ,, એ જ પરમાત્માના અંશો કે અવતરણ છીએ,,, એટલીજ શક્તિ આપણી અંદર છે જ,,,, તો આપણે પરમાત્માથી વધીને તો નહીં પણ એને સમજી પણ કેમ શકતા નથી???
એનું કારણ કોમેન્ટ દ્વારા જણાવજો 🌹🌹🕉️🕉️🕉️
🕉️🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🕉️
🕉️🌹🕉️
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🕉️