-
3.5K views
1 months ago
AI indicator
🙏દેવી ચંદ્રઘંટા🌺 નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે. માં ચંદ્રઘંટાની પૂજા મંત્ર થી શરૂઆત કરવી જોઈએ. “।। या देवी सर्वभू‍तेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता ।।” “।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।” માં ની આરાધના કરવાથી સાધક નિર્ભય, વીર અને વિનમ્ર થાય છે. શુદ્ધ અને શાંત મને માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ. તેનાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળી પરમ સુખન મળે છે. 🌹ચંદ્રઘંટા માતાજી 🙏નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર ચંદ્રને ધારણ કરીને દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિ હંમેશા અનિષ્ટથી સુરક્ષિત રહે છે. હિન્દુ ધર્મનો પાવન પર્વ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. #🙏દેવી ચંદ્રઘંટા💮 #🌷જય માં દુર્ગા🔱 #🌷ચૈત્રી નવરાત્રી સ્ટેટ્સ🤩 #🪔માતાજીની આરતી અને ભજન🥁 #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ