આજે પૂજ્ય બાપુની પુણ્યતિથિ પર એમને શત શત નમન કરું છું !
પૂજ્ય બાપુનાં અગિયાર વ્રતો, સત્યનું આચરણ અને જીવન મૂલ્યો દિવાદાંડી સમાન છે, સ્વચ્છતા અને સાદગીનો આગ્રહ સૌને પ્રેરિત કરતા રહે છે.
આપણાં સૌનાં પ્રિય એવા પૂજ્ય ગાંધી બાપુનો જીવન સંદેશ આવનારી પેઢી માટે માર્ગદર્શક અને પથદર્શક છે. પૂજ્ય બાપુને શત શત વંદન !
#bjp gujarat #