vipul marhuniya
952 views
હે પાર્થ, કર્મનો નિયમ ક્યારેય ભૂલતો નથી, સમય લે છે પણ જવાબ ચોક્કસ આપે છે. જે ધૈર્યથી અને ધર્મ સાથે તેનો સામનો કરે છે, એ માટે કર્મ બંધન નહીં પરંતુ મોક્ષનો માર્ગ બની જાય છે. !! જય શ્રી કૃષ્ણ !! 🦚 #🙏 જય શ્રી કૃષ્ણ