જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
591 views
🌹🌹🕉️🕉️ મારા બંધુઓ તમે વિચાર કરો,,, કે દરેક જીવોની અંદર મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ છે,એનું કારણ એકજ છે કે મનુષ્ય પાસે મન અને બુદ્ધિ વિચાર શક્તિ છે,,, બંધુઓ,, વિશ્વ ગુરુ આઈન્સ્ટાઈન ની વાત સત્ય છે,, કે પદાર્થમાંથી ઉર્જામાં રૂપાંતર થાય છે,, અને ઊર્જા માંથી પદાર્થ માં રૂપાંતર થાય છે,, આ બ્રહ્માંડ ની ક્રિયા અને મનુષ્ય શરીરની ક્રિયા છે,, બંનેની ક્રિયાઓ સરખીજ થાય છે બંધુઓ,,, આપણું મન ,,,,બુદ્ધિને વિચારો આપવા માટે શરીરના લોહીમાંથી, ઉર્જા મેળવે છે અને બુદ્ધિ વિચારોથી, કામ અને કાર્યો કે કર્મો દ્વારા,, દ્વારા વાપરે છે,,, હવે તમારે તમારી, આ શરીરની એ ઉર્જા શક્તિને,,, મોહમાયા કે આ ધરતીના પદાર્થો લેવા માટે વાપરવી કે,,,, બચાવીને ,કેન્દ્રિત કરીને સંગ્રહિત કરીને,,, સત્ય અને પરમાત્મા તરફ , એ ઉર્જા શક્તિને પહોંચાડવી ,,, બસ ,,,બંધુઓ એ તમારી સમજણ અને અનુભવ ઉપર આધાર રાખે છે,,,, બાકી તો મનુષ્ય જન્મનું અંતિમ ધ્યેય અને લક્ષ એ જ છે કે ઉર્જા બચાવીને પરમાત્મા શક્તિ સુધી પહોંચવું એને જાણવું એમાં પ્રસ્થાપિત થવું,,,, બાકી સુખ અને શાંતિ ક્યાંય નથી યાદ રાખજો 🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🌹🌹🌺🌺🌷 🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🕉️🌹🌹🌷 🌹🌹🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🌹