SB KHERGAM BLOGGER
620 views
ધોડિયા સમાજના શ્રી સમસ્ત ગમતા કુળ પરિવારના પવિત્ર ૩૧મા વાર્ષિક સ્નેહ સંમેલનનું આયોજન તારીખ ૧૧-૦૧-૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખેરગામ ખાતે આવેલ વેણ ફળિયા ગ્રાઉન્ડ, તા. ખેરગામ, જી. નવસારી ખાતે કરવામાં આવ્યું છે. #khergamblogger #edublogger #khergamnews #khergam|vansda|chikhli|Gandevi|navsari