RSS કોઈ પોલિટિકલ પાર્ટી નથી, સમાજને સંગઠિત કરવા સિવાય બીજું કોઈ કામ નથી: મોહન ભાગવત
સંઘ પ્રમુખે ભાગવતને જણાવ્યું કે સંઘના સ્વયંસેવક સરકારથી કોઈ ધન લીધા વિના અને સમાજના સહયોગથી પોતાના સ્વયંના ધનનો ઉપયોગ કરી 1.3 લાખથી વધારે સેવા ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.