🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરો કે,, મંદિર ,મૂર્તિ અને ભગવાન આપણે જ બનાવ્યા છે,,,, અને ,આપણેજ ભગવાનને બનાવીને આપણે જ એની પાસે ભીખ માંગવા જઈએ છીએ,,,, મારા બંધુઓ વિચારો આપણાથી કોઈ મોટો આ ધરતી ઉપર કોઈ,ભગવાન નથી,,, આપણે જ ભગવાનને મંદિર ,મૂર્તિ તરીકે બનાવીએ છીએ,,, અને આપણે જ ભગવાનને મારેલા હે,,, આપણી જ ભગવાનને હેરાન કરેલા છે,,, આપણે જ ભગવાનના અપમાન કરેલા છે
આ બધા ધરતી ઉપરના માનવી નહોતા તો કોણ હતા???
એ આપણે જ છીએ,,, અરે વિચાર કરો તમારાથી મોટો કોઈ ભગવાન નથી,,, તમે ખુદ પરમાત્મા ના અંશ છો
આપણે ખુદ પરમાત્મા બરોબર છીએ,,, આ ધરતીના માનવીએ પરમાત્માને પણ હરાવેલા છે એ તો ખબર છે ને તમને,,, જુઓ,, શેઠ સગાળશા,,, જલારામ બાપા
નરસિંહ મહેતા,,, આ બધા ધરતી ઉપરના માનવીઓ છે અને હતા,,,, તો વિચાર કરો આપણે પણ ધરતી ઉપરના માનવી છીએ,,, શું કામ ભીખ માંગવા નીકળો છો મંદિર મૂર્તિ બનાવીને,,, હું તો એમ કહું છું તમારાથી મોટો કોઈ ભગવાન નથી,,, ભગવાન પણ ધરતી ઉપરના આપણી જેમ માણસ હતા આ વાત ભૂલતા નહીંજ. 🕉️🕉️🕉️🕉️🌹
🌹🕉️🕉️🌷🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️
🕉️🌹🌹🌷
#મેરા ભારત મહાન 🇮🇳 🌹🌷🕉️🕉️