Acidity Reduce Tips : આ ફળો ખાવાથી બળતરામાં થઈ શકે છે વધારો, જાણો કયા ફળો છે સ્વાસ્થ્ય માટે હાનિકારક
જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, ત્યારે આપણું પાચનતંત્ર તેને પચાવવા માટે એસિડિક પિત્ત રસ ઉત્પન્ન કરે છે. આ રસ ખોરાકને નાના ટુકડાઓમાં તોડી પાચન ઉત્સેચકોને સક્રિય કરે