C R Paatil
642 views
21 hours ago
“ઝુકી ન જાશો કે શૂંઝી ન જાશો, તમે પથ્થર છો, મૂઝી ન જાશો…” ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યને અમરતા બક્ષનાર, પોતાની કલમ વડે ક્રાંતિ સર્જનાર શૂરવીર કવિ ઝવેરચંદ મેઘાણીજીને એમની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન કરું છું. ઝવેરચંદ મેઘાણીજીનાં લોકગીતો અને સાહિત્યે માત્ર ગુજરાતને જ નહીં, પણ સમગ્ર દેશને ઉર્જાવાન બનાવ્યો. એમનાં વીરતાના કાવ્યો આવનારી પેઢીને પણ પ્રેરણા પૂરી પાડતા રહેશે. #bjp gujarat #