🍃🍃💞🍃🍃
*એક વાત જિંદગી માંથી શીખવા ની છે*
*શ્રદ્ધા એક્સપાયર થાય તો*
*અંધશ્રદ્ધા બને છે*
*અને વિશ્વાસ અપગ્રેડ થાય તો*
*આત્મવિશ્વાસ બને છે*
*સફળતા કરતા સંતોષ ઉત્તમ છે*
*કારણ કે*
*સફળતા બીજા નક્કી કરે છે*
*જ્યારે સંતોષ એ આપણો*
*આત્મા નક્કી કરે છે*
*🦋જય દ્વારિકાધીશ...આપનો દિવસ શુભ રહે...*🦋
🍃🍃💞🍃🍃 #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી #જીવન કોટ્સ...✍🏻