Dr Jitu Bandhaniya
561 views
ભગવદ ગીતામાં છે બિઝનેસના સક્સેસનું સિક્રેટ | Success Formula in Bhagavad Gita | Dr Jitu Bandhaniya દુનિયા હંમેશા સફળ લોકોને જ અનુસરે છે… પણ કેમ? ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયનો એક શક્તિશાળી શ્લોક સમજાવે છે કે 👉 “શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે છે, લોકો એ જ માર્ગ અનુસરે છે.” Byju’s ના બાયજુ રવિન્દ્રન હોય, Paytm ના વિજય શેખર હોય કે Nykaa ની ફાલ્ગુની નાયર આ લોકોએ માત્ર બિઝનેસ નથી બનાવ્યા… એમણે નવા રસ્તા બનાવ્યા છે અને એટલે તેઓ સફળ છે. 🔥 બિઝનેસમાં સાચી મજા follower બનવામાં નથી… trend creator બનવામાં છે. 👉 એવા કેટલાક ગુજરાતીઓ પણ છે જેમણે દુનિયાને રસ્તો બતાવ્યો છે… તમને કોઈ નામ યાદ આવે? કોમેન્ટમાં જરૂર લખજો 👇 #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #💼 બિઝનેસ #👌 જીવનની શીખ #🔑 સફળતાની ચાવી #jitubandhaniya