સોલો સ્પિરિચ્યુઅલ ટ્રિપ કરવાની ઈચ્છા હોય તો આ સ્થળો પર જાવ, અહીં એકલતા નહીં, આત્મશાંતિ મળશે
ભારત તેના ઊંડા આધ્યાત્મિક વારસા, મંદિરો, મઠો, ઘાટ અને ધ્યાન કેન્દ્રો માટે વિશ્વભરમાં જાણીતું છે. આ યાત્રાઓ મનને શાંત કરે છે HD ન્યુઝ ડેસ્કઃ જ્યારે જીવનની ગતિ ખૂબ ઝડપી થઈ જાય છે, ત્યારે મન ક્યાંક દૂર શાંતિ, સુકુન અને આત્મચિંતન શોધવાનું શરૂ કરે છે. આવા સમયે એક સ્પિરિચ્યુઅલ સોલો ટ્રિપ solo spiritual trip ફક્ત એક …