અક્ષર ઉકેલે, એ તો દુનિયા આખી_
જે ભીતર ઊતરે એ જ અનુભવ ની પાંખી...
ને હું તો કહીશ, "અંતરયામી મારો વ્હાલમ્ , વ્હાલો, પ્યારે)
મારો માધવ...
આમ મૌન રહીને જ અભિવ્યક્ત થાય પ્રણય...
કે મને શબ્દો નું ભરત ભર્તા નથી આવડતું,
ને તને શમણાં ચીતરતા નથી આવડતા...
બાકી નાજુક હૃદય ને બોજ ન આપી શકું વ્હાલા,
પ્રેમ છે તો છે, પૂરાવા રોજ ન આપી શકું....
#🌸 जय श्री कृष्ण😇#✍️ अनसुनी शायरी#📖 कविता और कोट्स✒️#✍️ साहित्य एवं शायरी#✍ आदर्श कोट्स