જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
564 views
🕉️🌹🌹🌷 મારા બંધુઓ અને મારા દોસ્તો 🌷🌹🕉️ તમે વિચાર કરજો કે,,,, આ જગતની અંદર,, કોઈ કોઈનું નથી,,,, બસ ફક્ત મોહઅને માયા છે,, બંધુઓ મારું મારું કરીને આપણે,,,, આપણી જીવનશક્તિને બરબાદ કરી નાખીએ છીએ,,, પણ અંતમાં તો,,,, આપણું શરીર પણ આપણું નથી આ વાત ભૂલતા નહીં,,,, મારા બંધુઓ આપણે ફક્ત,,,,, ફરજના અધિકારી છીએ કર્મના અધિકારી છીએ માણસ માત્ર ફરજ,,, અને કર્મ થી ઓળખાય છે,,,, કારણ કે અંતમાં,,,, આપણું શરીર પણ આપણું નથી આ વાત ભૂલતા નહીં જ,,,, જન્મે અને મૃત્યુ બે જ સત્ય છે બાકી વચ્ચેનો ગાળો,,, કર્મો અને ફરજ થી ઓળખાય છે બાકી કશું જ સાથે આવવાનું નથી અને કોઈ કોઈનું નથી આ,,,વાત ધ્યાનમાં રાખીને,,, કર્મ અને ફરજ બજાવજો 🕉️🌹🌷💐🌺 #મેરા ભારત મહાન 🇮🇳🌺💐🌷🕉️