🌹🕉️🕉️ મારા બંધુઓ તમે વિચાર કરો અને પંચતત્વોને ઓળખો, વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ,, બતાવેલ છે કે આ બ્રહ્માંડની અંદર મુખ્ય ત્રણ જથ્થા છે,,,, E=MC2
મતલબ,,, એનર્જી,,,,,, પદાર્થ,,,, અને ઉર્જા અથવા તો ઊર્જાની ઝડપ કે પ્રકાશ ની ઝડપ,,, કારણ કે ઊર્જા ક્યારે સ્થાયી ન રહી શકે,,,, આથી ઊર્જાની ઝડપ કહો કે ઉર્જા કહો,,,, બંધુઓ વિશ્વ વિજ્ઞાન જગતે,, પદાર્થ,, ઉર્જા તો સમજી શક્યું,,,, પણ વિશ્વ ગુરુએ એનર્જી કોને કીધેલ છે એ નથી સમજી શક્યું,,,, બંધુઓ એનર્જીમાંથી તો આ બધું સર્જન થાય છે,,,, કોઈપણ મને કોમેન્ટ કરીને બતાવો એનર્જી ગુરુ આઇન્સ્ટાઇને કોને કીધેલ છે તો હું આગળ તમને બતાવું,,,, ગુરુ આઈન્સ્ટાઈનનું સૂત્ર,,,,એનર્જી ,પદાર્થ અને ઊર્જા શું છે???🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌹🕉️🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🕉️🌹🌹
🌹🕉️🕉️🕉️
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🌹🕉️🌷