*🌷વિવેક 🌷ધૈર્ય 🌷આશ્રય*
🌷~ પ્રભુ બધુ એની ઈચ્છા મુજબ જ કરશે - *એ વિવેક છે.*
🌷~ ગમે તેવુ અને ગમે તેટલુ દુઃખ આવી પડે , તે સહન કરવુ એનુ નામ - *ધૈર્ય*
🌷~ પ્રત્યેક પરિસ્થિતિ માં કૃષ્ણના જ શરણમાં રહેવું* - *એ આશ્રય છે*
માટે તો કહ્યું છે.”
*🌷તસ્માત્ સર્વાત્મના નિત્યં*
*"શ્રીકૃષ્ણ: શરણં મમ".*
🌷પ્રભુ ની કૃપા થી આપનો દિવસ શુભ રહે 👏🏻 *શ્રીરાધે શ્રીરાધે* 🙏🏻 #😇 સુવિચાર