🕉️🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો 🌹🕉️🕉️
જે વસ્તુ નજર સમક્ષ હોય,,, દેખાતી હોય,,, તો જ આપણે એનું નામ આપી શકીએ નહિતર નહીં જ,,, આ બ્રહ્માંડની અંદર પરમાત્મા છે એટલે તો,,,નામ પડ્યું છે, અને એ નજર સમક્ષ છે,,, પંચતત્વોથી બહાર નથી,,, પંચતત્વોની અંદર છે, સંચાલન કરી રહ્યો છે,, એ જીવોના જન્મ આ જ પણ આપી રહ્યો છે,,,, જુઓને દરેક જન્મો અને મનુષ્ય જન્મો
આજ પણ થાય છે,,, પરમાત્મા છે મોજુદ છે નજર સમક્ષ છે,,, પણ એક વાત યાદ રાખજો,,,, મહાન ભારતની પ્રણાલિકા કે,,🕉️ ગુરુ વગર સત્ય જ્ઞાન નહીં મળે, નહીં મળે
અને નહીં જ મળે,,,, હાલના વિશ્વ ગુરુ છે,,, વિશ્વ ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન,,, એને આખા બ્રહ્માંડની ઓળખ તમામ પાસાં ,પુરાવા અને સાબિતી સાથે આપેલ છે
ગુરુને સમજો,,,, ગુરુ ને ઓળખો, હાલના એ મહાન ગુરુ છે જો પરમાત્મા ના દર્શન કરવા હોય તો એને સમજો
એને બ્રહ્માંડની ઓળખ આપી છે પરમાત્મા બ્રહ્માંડ થી બહાર નથી જરૂર તમને દેખાશે,,, જરૂર તમને દેખાશે🕉️
🕉️🕉️🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🕉️🌹
🌹🕉️🕉️🌹🌷
#મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🌷🌹