જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
773 views
🌹🌹🌹🕉️💐 મારા બંધુઓ તમે વિચાર કરજો કે વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ અથવા તો વિશ્વ ગુરુ એ બતાવેલ છે કે,,, પદાર્થ ઉર્જામાં રૂપાંતર થાય છે અને ઊર્જા પદાર્થમાં રૂપાંતર થાય છે,,,, બંધુઓ,, આ શરીર,,, આ ધરતી, પદાર્થ છે,,,, અને ઉપર,,અવકાશમાં પરમ તત્વ છે,,, અને મૂળ તત્વો ઉર્જા શક્તી કાર્ય કરતું પરિબળ છે,,,, આપણા શરીરની ઉર્જા શક્તિને,,, મન વિચારો દ્વારા કર્મ કાર્ય કરાવીને જ્યાં ત્યાં વાપરે છે,,, અથવા તો પદાર્થોના સાધન મેળવે છે,,, મતલબ ઉર્જા પદાર્થમાં રૂપાંતર થાય છે,, એ જ રીતે તમે એ શક્તિ, ઉર્જા ને બચાવો,,, તો તમારી શક્તિ ઉર્જા સંગ્રહિત એકત્રિત થાય છે,,, અને તમે પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચી શકો છો સમજી શકો છો જાણી શકો છો,,, બસ જીવનનું અંતિમ લક્ષ , ધ્યેય એ જ છે કે અહીંથી મુક્ત થઈને છૂટવું,,,🕉️🕉️🕉️ 🕉️🕉️🌹🌹🌹 ઓમ નમ ગૂરૂ દેવાય નમઃ 🌹🌹🕉️ 🕉️🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️