🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો આ બ્રહ્માંડ આ ધરતી ઉપર,,,, આપણે જે રીતે અવતરણ થયા, જન્મ ધારણ કર્યો,,, એ જ રીતે એ સમયમાં ભગવાને આ ધરતી ઉપર જન્મ ધારણ કર્યો,,,, એ આપણી જેમ માણસ હતા પરમાત્માનું અવતરણ હતા,,,, બંધુકહ એક વાત યાદ રાખજો,,,, કે,,, આ ધરતી ઉપર કર્મ અને ફરજ મહાન છે
દરેક જીવ માત્ર ધરતી ઉપર જન્મ ધારણ કરીને ફક્ત કર્મ અને ફરજ બજાવવા માટેજ આવે છે બીજી વાત નથી
વિષ્ણુ રૂપે શ્રીકૃષ્ણ એ ગીતામાં ચોખ્ખું કીધેલ છે કે
હું ફક્ત કર્મનું ફળ આપી શકું,,,, પણ કોઈના કર્મો બદલી ન શકું,,, બંધુઓ કર્મો પરમાણે તો આ ધરતી ઉપર સુખ દુઃખ ભોગવવું પડે છે,,,, બીજી વાતજ નથી,,,🕉️🕉️🕉️🕉️
🕉️🕉️🌷 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🕉️🕉️
🕉️🌹🕉️🕉️
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🕉️🌹🌹