🌹🌹🕉️🕉️ મારા બંધુઓ,,, તમે વિચાર કરજો કે આ અખિલ બ્રહ્માંડને ચલાવનાર કોણ??? બસ એક શ્રી હરીજ છે,,,હરી એટલે આપણને હરી જાય,, આપણને એનો મોહ જાગે જ,,, કારણ કે ત્યાં સુધી અશાંતિ, અજ્ઞાન, બેચેની, અધૂરપ,,, જ્યાં સુધી તમે એ શ્રીહરી મતલબ પરમ તત્વ પરમાત્મા સુધી ન પહોંચો,,, એને ન સમજો, ત્યાં સુધી તમને સુખ અને શાંતિ પ્રાપ્ત નહીંજ થાય,,, એ હરી, પરમાત્મા પાસે હરાઈ જવું પડશે,, અને ત્યારે જ તમે મનુષ્ય જન્મનું અંતિમ લક્ષ્ય અને ધ્યેય,, શું હોય છે સમજી શકશો,,, અને મનુષ્ય જન્મનું કારણ સમજી શકશો,,, બાકી મોહ અને માયામા દોડતા રહેશો,,, સુખ શાંતિ માટે પણ તમે પરમ, કાયમી,,સુખ-શાંતિ ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો 🕉️🕉️🕉️
🕉️🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹 🕉️ 🕉️
🕉️🌹🕉️🕉️.
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🕉️🕉️