નેહા
624 views
#dadabhagwan #👏દાદા ભગવાન પરિવાર👏 #simandharswami #✨આધ્યાત્મિક વિચાર📜 #પૂજ્ય શ્રી દિપક ભાઈ દેસાઈ થાણે ત્રિમંદિર ખાતે શ્રી સીમંધર સ્વામી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પૂજ્યશ્રી દીપકભાઈ દેસાઈના વરદ હસ્તે સંપન્ન થઈ. તે પ્રસંગ દરમ્યાન મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી ખૂબ ભાવ અને ઉલ્લાસ પૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર જગતકલ્યાણ નું ખૂબ ઊંચું નિમિત્ત બને અને પૂરા જગતમાં દાદા ભગવાનનો આત્મજ્ઞાન થકી ધર્મ માં મતભેદ મટે અને પરસ્પર સ્નેહ અને શાંતિનો સંદેશ ફેલાય તેવી દિલની ભાવના વ્યક્ત કરી હતી.