🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો,,, કે
વિશ્વ ગુરુ કે વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુએ પુરાવા આપીને બતાવેલ છે કે,,, આ બ્રહ્માંડની અંદર,,, અસલમાં,,
પદાર્થ અને ઊર્જા બે જ વસ્તુ છે,,, અને એમાં પણ
પદાર્થ અને ઉર્જા અવિરત પણે રૂપ બદલ્યા કરે છે,, પદાર્થ ઉર્જામાં અને ઊર્જા પદાર્થમાં રૂપાંતર થયા કરે છે, અને આ બ્રહ્માંડનું બેલેન્સ જળવાય છે,, બંધુઓ, આ ધરતી એ પદાર્થ છે,,,, અને અવકાશ ઉપર ઉર્જા શક્તિ મૂળ શક્તિ પરમાત્મા શક્તિ છે,,,, બાકી આપના હાથની વાત છે કે
તમારા શરીરની ઉર્જા શક્તિ બને છે એમાંથી તમારે,, મન અને બુદ્ધિ દ્વારા, પદાર્થો મેળવવા કે મોહમાયામાં વાપરવી અથવા તો,,,,, અથવા તો મોહ માયા છોડીને પરમાત્મા શક્તિ ,,સત્ય તરફ ,,ઉર્જા પ્રાપ્ત કરીને ,,,આગળ વધવું
મૂળ શક્તિ સુધી પહોંચવું, બસ મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય અને લક્ષ,,,,,આજ સે બીજું નહીંજ🕉️🕉️🕉️🕉️
🕉️🕉️🕉️🌹🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️
🕉️🕉️🌹🌹
#મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🕉️