કેદારનાથ કપાટના ધામ આ તારીખે ખુલશે, મહાશિવરાત્રીના પાવન અવસરે તારીખ જાહેર
મહાશિવરાત્રીના પાવન અવસરે કેદારનાથ ધામના રાવલ દ્વારા આ વર્ષે કપાટ ક્યારે ખુલશે તેની તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યા. -doors of Kedarnath Dham will be opened on April 22 at 8 am