Navghan bharwad nagaldham
435 views
13 days ago
*અસુવિધા બદલ ખેદ* _________________ નાગલધામ અન્નક્ષેત્ર . નાગલધામ જલસેવા. નાગલધામ માનવતાની દીવાલ. નાના ચિલોડા, અમદાવાદ. હાલમાં અમદાવાદ શહેરમાં પ્રગતિના કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યાં છે, જેમાં નવા રોડ બનવા,નાના રોડને મોટા બનાવવા વગેરે જેવા કામ ચાલુ છે. ત્યારે નાના ચિલોડા રિંગરોડ પહોળો કરવામાં આવતો હોય નીચે પ્રમાણેની નાગલધામ ગ્રૂપ દ્વારા ચાલતી સેવા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. ૧ - નાગલધામ જલસેવા ૨ - નાગલધામ દાળભાત સેવા(અન્નક્ષેત્ર) ૩ - નાગલધામ માનવતાની દીવાલ. ટૂંક સમયમાં આ સેવા પુનઃ શરુ કરવામાં આવશે જેની નવી રૂપરેખા લઈને અમે આપની સમક્ષ રજૂ કરીશું.ત્યાં સુધી અસુવિધા બદલ હું ખેદ વ્યક્ત કરું છું. ' સેવા એજ લક્ષ' ને ઉદ્દેશી નાગલધામ ગ્રુપ હરહંમેશ આપની સાથે છે આપના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. #નવઘણ_મુંધવા #Nagaldham group