🕉️🕉️🌹મારા બંધુઓ ,,, આ બ્રહ્માંડમાં અને આ ધરતી ઉપર,,,,, આ જગત ખોટું છે બ્રહ્મ કે પરમાત્મા જ સત્ય છે
કારણ કે એ આ બ્રહ્માંડમાં ટોચનું લેવલ છે,, દરેક જીવો ત્યાંથીજ અવતરણ,,,ઉત્પન્ન થાય છે અવતરણ થાય છે
એમાં ચોરાશી લાખ જેવો ને અંતે જીવ મનુષ્ય યોનિમાં આવે છે,,,, મનુષ્ય પાસે મન બુદ્ધિ અને વિચાર હોય છે
એ વિચારો દ્વારા શક્તિ વાપરીને ધારે તે કરી શકે છે,,, પણ એ,, સુખ શાંતિ કે આનંદ પ્રાપ્ત કરી શકતો નથી કે જીવન લક્ષ નું અંતિમ તે સમજી શકતો નથી,,, મતલબ અહીં ધરતી ઉપર સુખ શાંતિ કે આનંદ ક્યારેય પૂર્ણ થતા નથી,,,
માટે જ,,, દરેક જીવ જુદી જુદી યોની માં ફરતા ફરતા જીવનું અંતિમ ધ્યેય,લક્ષ કે ફરજ પરમાત્મા સુધી પહોંચવું એ હોય છે,,,,, પણ માણસ પોતાની શક્તિ આડા, અવળી મોહ અને માયામાં વાપરી નાખે છે,,, સત્ય સમજી શકતો નથી કે પ્રાપ્ત કરી શકતો નથી,,,, આથી એ શાંત, સુખી કે આનંદમાં રહી શકતો નથી રોજ નવા નવા નખરા શોધે છે
અને પોતાનું અસ્તિત્વ જાળવવા કોશિશ કરે છે,,, પણ બંધુઓ, અસ્તિત્વ ફક્ત પરમાત્માનું રહેશે બીજાનું નહીં જ
🌹🕉️🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🕉️🌹
🌹🕉️🕉️🕉️🕉️
#મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️🕉️