ષટતિલા એકાદશી 2026
"ૐ નમો ભગવતે વાસુદેવાય" 🙏
વર્ષ 2026 માં ષટતિલા એકાદશી 14 જાન્યુઆરી, બુધવાર ના દિવસે છે. આ દિવસે મકર સંક્રાંતિનો પણ અદભૂત સંયોગ છે!
આ પવિત્ર દિવસે તલનું દાન કરવાથી અને વ્રત રાખવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે.
👇 પૂજા વિધિ અને સંપૂર્ણ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો:
[https://www.youtube.com/@poojam95259] 👈
#🙏ભક્તિ સ્ટેટ્સ #🙏 જય શ્રી કૃષ્ણ #એકાદશી #ઉતરાયણ #🙏।।જય સૂર્ય નારાયણ।।