જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
645 views
24 days ago
🕉️🌹🌹🌹🕉️. મારા બંધુઓ તમે વિચાર કરજો આ ધરતી ઉપર દરેકનું અવતરણ એ પરમાત્મા ના અંશ હોય છે,,,, ભગવાન હોય કે માનવી એને ગુરુ કે માધ્યમની જરૂર પડે છે,,,,, મારા બંધુઓ વિચારી લો ભગવાન કરતાં ગુરુમોટા હોય છે,,, ગુરુ અને બ્રહ્મા કહો કે વિષ્ણુ કહો કે મહેશ કહો એનું નામ ગુરુ હોય છે,,, બંધુઓ અફસોસ કે આ ધરતી ઉપર લાખો,,, કરોડો ગુરુઓ બની ગયા છે પણ સત્ય રસ્તો સરળ છે,,, એ ભગવાનના નવમાં અવતાર બુદ્ધ ભગવાને બનાવી આપેલ છે,,,, આ બુદ્ધ ભગવાનની સૌથી શ્રેષ્ઠ પવિત્ર અને શુદ્ધ સત્ય ટૂંકમાં બતાવી આપેલ છે એને બતાવેલ છે કે આ ધરતી ઉપર 🕉️🕉️🌹 વિજ્ઞાનજ સત્ય છે. 🌹🕉️🕉️ 🕉️🌹 આ પ્રકૃતિજ‌ ઈશ્વર છે‌‌. 🌹🕉️🕉️ તમે જવાબ આપો,, તમારા ગુરુ ગમે તે હોય જ્ઞાન માત્ર જ્ઞાન હોય છે સત્ય માત્ર સત્ય હોય છે તો,,, તમે વિજ્ઞાન ગુરુને સમજી શકો છો??? તો જવાબ આપો,, તો તમે સાચા,, સત્ય,,,,, બીજી વાત કે બંધુઓ,,, તમે આ પ્રકૃતિ આ કુદરત આ પંચ તત્વને આ બ્રહ્માંડને સમજ્યા??? જવાબ આપો તો તમે સાચા,,, સત્ય🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🕉️ 🕉️🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🕉️🌹 🌹🕉️🌹🕉️🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🕉️🌹🕉️