જયંતિભાઈ. કે‌. ભંખોડીયા
511 views
🌹🕉️🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,, કે (1). બ્રહ્મા જન્મ આપે છે,,, આજ પણ જીવનો જન્મ થઈ રહ્યો છે એ સત્ય છે,,, બ્રહ્મા મોજુદ છે (2). વિષ્ણુ,, પાલન અનેપોષણ કરે છે,,, આજ પણ દરેક જીવોનું પાલન પોષણ થાય છે,, વિષ્ણુ મોજુદ છે (3). અને વિવિધ,,, સંહાર કરે છે જીવનો નાશ કરે છે આજ પણ જીવનો નાશ થઈ રહ્યો છે,, શિવ મોજુદ છે મારા બંધુઓ ,,,આ,, ત્રણે મહાન દેવો,, હાલમાં છે,,, આથી તો,, બ્રહ્મા ની અંદર તેમની, એમની દરેકની ક્રિયાઓ ચાલી રહી છે,,,, તેઓ ફરજ બજાવી રહ્યા છે કાર્ય કરી રહ્યા છે અને નામ હોય એટલે નજર સામે હોય,,, તમે વિચાર કરો નજર સામે હોય તેનું જ નામ બને,,,, આ ત્રણે દેવોના નામ છે, બ્રહ્મા,,, વિષ્ણુ અને મહેશ, અને ત્રણે દેવો પોત પોતાની ફરજ પર બજાવી રહ્યા છે,,, તમે જવાબ આપો તમે એની જોયા??? અરે નજર સામે છે ત્યારે તો નામ બન્યા છે તમે વિચાર કરો જોયા વગર નામ કોઈનું બને, માટે મારા બંધુઓ,,,, ગુરુ ને સમજો,,, ખુદને અને બ્રહ્માંડને સમજો,,,, ગુરુ વગર જ્ઞાન નહીં મળે,,, ગુરુને સમજ્યાં, વગર જ્ઞાન નહીં મળે,,,,, આ ભારતની પરંપરાશે અને હાલના વિશ્વ ગુરુ છે ડોક્ટર આલ્બર્ટ, એને સમજો અને ઓળખો બધા જવાબ મળી જશે 🕉️🕉️🌹🌹🕉️ 🕉️🕉️🌹🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🌹 🕉️ 🕉️ 🕉️🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️