Dada Bhagwan
568 views
આ જગતમાં ક્યારેય કોઈની ઉપર શંકા ના કરાય. સાચું હોય તોય શંકા ના કરાય. શંકા કરવી એ ભયંકર ગુનો છે. - દાદા ભગવાન અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/n5FXSQTL #🙏દાદા ભગવાન🌺 #✨આધ્યાત્મિક વિચાર📜 #😇 સુવિચાર