#હે મારી કુળદેવી માઁ 🙏
🔱🔱🔱 માઁ ચંદ્રઘંટા 🔱🔱🔱
નવરાત્રિના ત્રીજા દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટા દેવીની પૂજા કરવામાં આવે છે. દેવીના મસ્તક પર ઘંટ આકારનો અર્ધ ચંદ્ર વિરાજમાન છે. તેથી જ દેવીનું નામ ચંદ્રઘંટા પડ્યું છે.
દેવીને દસ ભુજા છે અને તે વિવિધ શસ્ત્રોથી સજ્જ છે. લોકો માને છે કે માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી મનને અલૌકિક શાંતિ મળે છે...!