Gautam Vaghela
730 views
#ઢોરપકડ_વિભાગ_અને_મહાનગર_પાલિકા_કેમ_નિષ્ક્રિય_છે! નડિયાદ મહાનગર પાલિકાની ઢોર પકડ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.શહેરના મુખ્ય માર્ગો,રહેણાંક વિસ્તારો અને બજારોમાં ખુલ્લેઆમ ફરતા ઢોરોના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે રોજિંદું જીવનું જોખમ સર્જાઈ રહ્યું છે.અનેક વખત અકસ્માતોની ઘટનાઓ બનવા છતાં ઢોર પકડ વિભાગની કાર્યવાહી નામમાત્ર હોવાથી શહેરવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે... #નડિયાદ