#🙏જય જલારામ📿 ની ઘડી રળીયામણી
૦૯-૦૨-૨૦૦૦ ના શુભ દિવસે
આપણા બધા ના તારણહાર
પૂ શ્રી જલારામ બાપાની પવિત્ર જગ્યા વિરપુર મા દાન- ભેટ - સોગાત લેવા નુ બંધ કરવા ની જાહેરાત કરી
સમસ્ત લોહાણા સમાજે ગર્વ લેવા ની વાત છે
આજે ૨૬ વરસ થયા
પૂ. શ્રી જલારામ બાપા બધા ને સુખી રાખે તેવી પ્રાર્થના
જય જલારામ બાપા ના પરિવાર ને કોટી કોટી વંદન🙏🙏
જય જલારામ બાપા . #વિરપુર વાસી જલારામબાપા