ક્રુષ્ણકુમારસિંહ ચૌહાણ
2.2K views
માણસની હાર જીતનો ફેસલો એમની ઔલાદ કરે છે... જો ઔલાદ સંસ્કારી અને કમાઉ છે, તો જીત છે અને જો ઔલાદ બેકાર અને આવારા છે, તો કરોડોની કમાયેલી પુંજી હોવા છતાં પણ હાર છે..!! #😇 પ્રેરણાત્મક વિચાર #✍️ જીવન કોટ્સ #🙏કૃષ્ણ વચન✍️ #🙏ભક્તિ સ્ટેટ્સ