Gautam Vaghela
1.1K views
#આચાર્ય_સામે_વિદ્યાર્થીને_માર_મારવાના_આક્ષેપ ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાની છાપરા હાઇસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આચાર્ય સુરેશભાઈ પરમાર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી ના વાલીએ મહેમદાવાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી જોકે સમગ્ર મામલે આચાર્ય સુરેશભાઈ પરમારે તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા... #નડિયાદ