*વિચારો કેટલા આવે છે*
*એ મહત્વનુ નથી સાહેબ,*
*વિચાર કેવા આવે છે*
*એ ખુબજ મહત્વ નુ છે..!*
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
*સમસ્યા વિશે વિચારીશું તો*
*બેચેની વધશે*
*પરંતુ સમાધાન વિશે વિચારીશું તો*
*નવા માર્ગો મળશે...!!*
#ગુજરાતી સુવિચાર