INSTALL
꧁тнe฿₳₵₭ ฿Ɇ₦₵ⱧɆⱤ₴✭
716 views
•
5 months ago
શ્લોક 17 - અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ । ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ ॥૧૭॥ તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે. તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં પાપકર્મો નાશ પામેછે તેઓ જન્મમરણના ચક્કર માં પડતા નથી.(૧૭) ભાષ્ય: આવા જ્ઞાનીઓ સંપૂર્ણપણે બ્રહ્મમય બની જાય છે અને પુનર્જન્મના ચક્રમાંથી હંમેશ માટે મુક્ત થઈ જાય છે. ☀️🌞શુભ સવાર 🌞 ☀️ #🙏ગીતા સાર વિડિયો📽 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🥰ગુડ મોર્નિંગ 🌄 #🙏🏻 રાધે રાધે
13
13
Comment

More like this

rb_gosai_1819🖤
#🙏..ભક્તિ_વિડિયો_સ્ટેટ્સ..🙏
25
82
rb_gosai_1819🖤
#🙏..ભક્તિ_વિડિયો_સ્ટેટ્સ..🙏
406
803
rb_gosai_1819🖤
#🙏..ભક્તિ_વિડિયો_સ્ટેટ્સ..🙏
93
299
rb_gosai_1819🖤
#🙏જય મહાકાળી માઁ🌹
46
193
devanshi
#sikotar
401
1.4K
charan komalben
#🙏🌹જય શ્રી વહાણવટી સિકોતર માં🌹🙏
137
430
rb_gosai_1819🖤
#🙏જય મહાકાળી માઁ🌹
606
753
HEEMAT.RAJPUT🌷🌷🌷🌷🌷😀😀😀😀😀😀🌺🌺🌺🌺🌺🌺
#jay ma sikotar#
424
1.2K
👉 📲 Jaydeep™Astrologer..📕
#🐍 ગોગા સરકાર
1.1K
1.7K
Jignesh Bariya
#😇 સુવિચાર
829
663