🕉️🕉️🕉️🌷🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે
તમે સત્ય કોને કહો છો??? તમે ખુદ પરમાત્માના અંશ છો તમારાથી મોટું સત્ય કોણ??? તમે ખુદ પંચ તત્વના છો
જે રીતે પંચ તત્વોનું આ બ્રહ્માંડ છે,, આને મારા બંધુ મારા ગુરુઓ,,, આ બ્રહ્માંડ કે આપણું શરીર બંનેમાં સરખી જ ક્રિયાઓ થાય છે,,,, આ બ્રહ્માંડની ભૂલભુલામણીમાં ખોવા કરતા,,, ખુદને સમજો,,, ખુદને સમજો,,, ખુદને સમજો
કોઈપણ મંદિર મૂર્તિ તમારાથી મોટી નથી જ,, કારણ કે
મંદિર મૂર્તિ બનાવનાર તમે જ છો,,,
અરે ખેલ કરવાનું,છોડો,,, બુધ ભગવાને અને બૌદ્ધિકોએ
સત્ય વાત સમજેલ છે,,,, એને કીધેલ છે કે
🌹ખૂદને સમજો 🌹 ખૂદ ને સમજો
🌷 તમે ખુદને સમજો 🌷,, ક્યાં સુધી નિર્જીવોમાં ખોવાતા રહેશો,, મંદિર ,મૂર્તિમાં પાગલ બનશો??? અરે વિચારો
તમારી અંદર જ આત્મા અને પરમાત્મા છે બહાર નથી જ
તમે ક્યાં સુધી આડા અવળા રસ્તામાં ભટકશો???
હું તો એમ કહું છું તમારાથી મોટો કોઇ ભગવાન નથી
પણ જો ખુદને સમજો તો ખુદ પ્રગટ થાઓ તો
બંધુઓ તમારી ભીતર તમારી અંદર એ જ છે,,,
બહાર,, શોધવામાં શુ કામ તમારી શક્તિ બગાડો છો???
અરે વિચારો આ જગતમાં, ગુરુઓનો, ગુરુ,,, વિશ્વ ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,,, શું તમે એને સમજો છો? ઓળખો છો? જાણો છો?
તમે ક્યાં સુધી તમે,, મંદિર, મૂર્તિ જેવા પત્થરો સાથે ખેલતા રહેછો??? શું તમારી અંદર જીવંત આત્મા કે પરમાત્મા છે એને ઓળખવાની કે ખુદને સમજવાની તાકાત નથી???
તમારી કિંમત,, મહાનતા,, કેટલી?!? જવાબ આપો 🕉️🕉️
🌷🕉️🕉️🌹ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️ 🕉️ 🕉️ 🌹
🌹🕉️🕉️🕉️🌷
#મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🌷🕉️