*🙏🏻જય શ્રી સ્વામિનારાયણ..🙏🏻*
માણસ એક શબ્દ બોલીને નીકળી જાય છે પણ સામેવાળાને એમાથી નીકળતા વર્ષો નીકળી જાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
મન જ્યારે શાંત થયું ત્યારે ખબર પડી કે.
અશાંતિ નું કારણ વિચારો જ હતા.
🙏🏻 *જય શ્રી કૃષ્ણ...* 🙏🏻
‼ _શુભ🌞પ્રભાત_ ‼ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱#🙏 જય શ્રી કૃષ્ણ#✋ જય સ્વામીનારાયણ#🙏હિન્દૂ દેવી-દેવતા🌺