R. Kumar
1.2K views
6 days ago
*🙏🏻જય શ્રી સ્વામિનારાયણ..🙏🏻* માણસ એક શબ્દ બોલીને નીકળી જાય છે પણ સામેવાળાને એમાથી નીકળતા વર્ષો નીકળી જાય છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ મન જ્યારે શાંત થયું ત્યારે ખબર પડી કે. અશાંતિ નું કારણ વિચારો જ હતા. 🙏🏻 *જય શ્રી કૃષ્ણ...* 🙏🏻 ‼ _શુભ🌞પ્રભાત_ ‼ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏 જય શ્રી કૃષ્ણ #✋ જય સ્વામીનારાયણ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺