બંકિમચંદ્ર ચેટરજી ભારતના મહાન સાહિત્યકાર અને દેશભક્ત હતા. ‘વંદે માતરમ’ દ્વારા તેમણે સ્વતંત્રતા આંદોલનમાં દેશપ્રેમ જાગૃત કર્યો. તેમની કૃતિ ‘આનંદમઠ’ અતિ પ્રેરણાદાયક છે. તેમની કલમે ભારતીય સંસ્કૃતિને નવી દિશા આપી. તેમની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. #njpssnavsariofficial#navsari#નવસારી ન્યૂઝ#khergam|vansda|chikhli|Gandevi|navsari